Banaskantha Water Crisis: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રી સ્વરૂપજી ઠાકોરની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાયા!
ગુજરાતના સરહદી વિસ્તાર ગણાતા વાવ, થરાદ અને સુઇગામ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ જળ સંકટ અત્યન્ટ ઘેરૂ બન્યું છે. એક તરફ આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી...
