વાવ-થરાદ: મીઠાવી ચારણ ગામમાં ખારાશ અને પાણીનો કહેર, ખેતી નષ્ટ થતા ગ્રામજનોમાં ભારે રોષ
વાવ-થરાદ પંથકના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી પાણી ભરાવાની અને વધતી ખારાશની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે હવે ખેડૂતો અને ગ્રામજનોનો આક્રોશ...
