‘રાહુલ ગાંધી એ નામ પાછળથી ‘ગાંધી’ હટાવી દેવું જોઈએ’, આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો આકરો પ્રહાર
ગાઝિયાબાદ: કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી માટે તેમના નામમાંથી “ગાંધી” શબ્દ દૂર...
