‘શાકાહારી ગુજરાત’માં ૧૦,૭૩૫ કતલખાનાને સરકારે મંજૂરી આપી, હિન્દુત્ત્વની નીતિ પર ઊભા થયા પ્રશ્નો
અહિંસા અને શાકાહારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ કતલખાનાને સત્તાવાર મંજૂરી આપેલી છે, જ્યારે ૨,૧૭૬ ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના રિપોર્ટ...
