ભારત અન્ય દેશોને કેટલા રૂપિયાના હથિયાર વેચે છે? આગામી 3 વર્ષનો લક્ષ્યાંક શું છે? રક્ષામંત્રી રાજનાથ સિંહે જાહેર કર્યા આંકડા
નાગપુર: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે મહારાષ્ટ્રના નાગપુરમાં દેશના સંરક્ષણ ક્ષેત્રને લઈને કેટલાક મહત્વના આંકડા જાહેર કર્યા છે. તેમણે નાગપુરના અંબાઝરી ખાતે ‘યંત્ર ઈન્ડિયા લિમિટેડ’...
