600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક મોટો ખતરો: ચીને આપી ચેતવણી- લ્હેંડે નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
nepal : ભયાનક પૂર અને ભૂસ્ખલનની વિનાશક હોનારતમાં 626 થી વધુ લોકોના મોત બાદ નેપાળ સામે વધુ એક ગંભીર કુદરતી આપત્તિનો ખતરો તોળાઈ રહ્યો છે....
