શું શાકાહારી (Vegetarian) ખોરાકથી કેન્સર મટી શકે છે? જાણો લેટેસ્ટ રિસર્ચ અને ડોક્ટરોનો અભિપ્રાય
કેન્સર અને આહાર વચ્ચેના સંબંધને લઈને અવારનવાર અનેક તર્ક-વિતર્ક થતા હોય છે. હાલમાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક મોટા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિસર્ચમાં...
