વારાણસી: સંકટ મોચન મંદિરમાં મુસ્લિમ કલાકારો કરશે પર્ફોર્મન્સ, શાસ્ત્રીય સંગીતથી હનુમાનજીની કરશે સ્તુતિ
કાશીની ઓળખ સમાન બનારસ ઘરાના અને સંગીતની પરંપરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. વારાણસી ના પ્રાચીન અને પવિત્ર શ્રી સંકટ મોચન મંદિરમાં આ વર્ષે પણ ભવ્ય સંગીત...
