હીરપુરા બેરેજમાંથી પાણી છોડાશે: સાબરમતી નદી કાંઠાના 8 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા
મહેસાણા જિલ્લામાં આવેલા હીરપુરા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની તૈયારીઓ શરૂ કરાઈ...
