Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતરાજનીતિ

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં યશરાજસિંહના પત્ની રાજેશ્વરી બાને માથાના ભાગે જ કેમ ગોળી વાગી એ શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

યશરાજસિંહના રાજેશ્વરી બા સાથે બીજા લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેમના લગ્નને હજી ૨ મહિના જ થયા છે. યશરાજસિંહે પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. હવે આ ઘટના માં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. કેસમાં A ડિવિઝનના ACP ફરિયાદી બન્યા.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળી

aminparmar

ભાજપમાં ‘આયાતી’ નેતાઓનો દબદબો: સંઘના બેકગ્રાઉન્ડ વગર જ આ 9 દિગ્ગજો બન્યા ‘કિંગ’

praxpatel

ટ્રમ્પની ટેરિફ વસૂલી પર લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે

aminparmar