Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતરાજનીતિ

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં યશરાજસિંહના પત્ની રાજેશ્વરી બાને માથાના ભાગે જ કેમ ગોળી વાગી એ શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

યશરાજસિંહના રાજેશ્વરી બા સાથે બીજા લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેમના લગ્નને હજી ૨ મહિના જ થયા છે. યશરાજસિંહે પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. હવે આ ઘટના માં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. કેસમાં A ડિવિઝનના ACP ફરિયાદી બન્યા.

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હી પોલીસનો હેડ કોન્સ્ટેબલ બન્યો ‘કાળ’: પાર્ટીમાં વિવાદ થતા ચલાવી ગોળીઓ, એકનું મોત, આરોપી ઝડપાયો

praxpatel

છોટા ઉદેપુર માં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ બાદ હવે તાલુકા પંચાયત પ્રમુખનો બંદૂક લહેરાવતો વીડિયો વાયરલ

praxpatel

થાણેમાં હચમચાવી દેતી ઘટના: પ્રેમી સાથે રહેતી માતાના 4 વર્ષના માસૂમની ઢોર માર મારીને હત્યા

praxpatel