Gujarat Plus
Breaking News

Category : શિક્ષણ

તાજા સમાચારલાઈફ સ્ટાઇલશિક્ષણ

‘વૉર-પ્રૂફ’ કરિયર: યુદ્ધ કે આર્થિક મંદીમાં પણ નહીં જાય નોકરી, આ 5 સંસ્થાઓ આપે છે લાખોનું પેકેજ

praxpatel
દુનિયામાં જ્યારે સરહદો પર તણાવ વધે છે અને અર્થતંત્ર ડગમગે છે, ત્યારે કરિયરના સમીકરણો પણ બદલાઈ જાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના રિપોર્ટ મુજબ,...
તાજા સમાચારશિક્ષણ

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે

aminparmar
– એઆઈથી જોબલોસની ચિંતા સામે રાજનની હૈયાધારણ – નવી ટેકનોલોજી ઘણી વખત નવી ઇન્ડસ્ટ્રી પણ બનાવે છે, રિસ્કિલ અને અપગ્રેડ થવાથી પરિવર્તન સ્વીકારી શકાશે: રાજન...
CONGRESSઆપગુજરાતબિઝનેસરાજનીતિરાષ્ટ્રીયલાઈફ સ્ટાઇલશિક્ષણસ્પોર્ટ્સ

‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

ANIL PATEL
‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું ગુજરાતનાં મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે આજે રજૂ થયેલા 4.08 લાખ કરોડના બજેટને આવકાર્યું. આજે રજો થયેલા બજેટમાં...
તાજા સમાચારરાષ્ટ્રીયશિક્ષણ

યુજીસીના નવા નિયમોથી સમાજ વિખેરાઈ જશે : સુપ્રીમનો સ્ટે

ANIL PATEL
– શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાની માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ – નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો –...
ગુજરાતતાજા સમાચારશિક્ષણ

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર

ANIL PATEL
Gujarat Erupts Against UGC Rules: શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન (UGC) દ્વારા નવા નિયમો લાદવા નક્કી કરાયું છે. ત્યારે દેશભરમાં વિરોધ...
ગુજરાતશિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીની દલા તરવાડી જેવો નિયમ,, 22 અધિકારીઓ લઇ રહ્યા છે હજારો રુપિયાનો લાભ !

ANIL PATEL
ગુજરાત યુનિવર્સિટીની દલા તરવાડી જેવો નિયમ,, 22 અધિકારીઓ લઇ રહ્યા છે હજારો રુપિયાનો લાભ ! ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ વિદ્યાર્થિઓના હીતમાં થવાના બદલે દલા તરવાડી કહેવતની...
ગુજરાતશિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીના ઇંચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ ના-લાયક !

ANIL PATEL
ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પિયુષ પટેલ ના-લાયક ! ગુજરાત યનુવર્સિટીના કુલપતિના લડકા રજીસ્ટ્રાર પિયુષ પટેલની લાયકને લઇને વિવાદ ઉઠ્યો છે, આ બાબતે વિજિલન્સ વિભાગમાં ફરિયાદ થઇ...
શિક્ષણ

ખંભાળિયામાં ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

ANIL PATEL
ખંભાળિયામાં ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો યુવાનોના ભવિષ્યને દિશા આપવા ઈસુદાન ગઢવીની પ્રાર્થના ફાઉન્ડેશનની પહેલ એંજલ એકેડમીના સમ્રાટ સામત...