Gujarat Plus
Breaking News

Category : રાજનીતિ

તાજા સમાચારરાજનીતિ

મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટના: ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું કારણ

ANIL PATEL
મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે...
અન્યઆપગુજરાતરાજનીતિ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે

ANIL PATEL
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે Punjab Chief Minister Bhagwant Mann to visit Gujarat on Wednesday 28 જાન્યુઆરીના રોજ પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત...
આપગુજરાતરાજનીતિ

મતદાન મુદ્દે જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે, જેથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય: ઈસુદાન ગઢવી

ANIL PATEL
AAP ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક દિન નિમિત્તે ઈસુદાન ગઢવીએ ધ્વજવંદન કર્યું, દેશવાસીઓને શુભેચ્છા...
આપગુજરાતરાજનીતિ

વૈદેહી ઈટાલીયા તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામના.

ANIL PATEL
ગોપાલ ઇટાલિયાએ પોતાની દિકરી વૈદેહી ઇટાલિયાનું ફેસબુક ઉપર ફોટો પોસ્ટ કરી કર્યું છે, ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પહેલા જ ફેસબુક ઉપર લાઇવ કરીને સત્તા પક્ષ...
આપરાજનીતિ

EROની શંકાસ્પદ ભૂમિકા સામે AAP લીગલ સેલની ફરિયાદ : પ્રણવ ઠક્કર AAP

Maheriya Nirali
મતદારોના નામ કાપવાના ષડયંત્ર મામલે આમ આદમી પાર્ટીની ઇલેક્શન કમિશનમાં રજૂઆત ભાજપ દ્વારા ફોર્મ નં. 7ના દુરુપયોગ સામે AAP આક્રમક, ખોટી રીતે ફોન નંબર સેવન...
ક્રાઇમગુજરાતરાજનીતિ

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

Maheriya Nirali
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે....
ક્રાઇમગુજરાતતાજા સમાચારરાજનીતિ

સાંસદ ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી, યુવક ઈજાગ્રસ્ત

Maheriya Nirali
Geniben Thakor : બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીનો પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કુશકલ પાટિયા નજીક ગેની બેનની ગાડીએ એક યુવકને ટક્કર મારતા...
આપગુજરાતરાજનીતિ

દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરતા ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવાએ શુ કહ્યું

ANIL PATEL
દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરતા ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવાએ આપી પ્રતિક્રિયા વિપક્ષને ડરાવવા ઈડીનો ઉપયોગ થાય છે, ભાજપમાં જોડાય તો વોશિંગ...
આપગુજરાતરાજનીતિ

ભાજપના ખોટા કેસો અને EDના દુરુપયોગ પર ન્યાયાલયની મોહર : મનોજ સોરઠીયા

ANIL PATEL
ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં,અરવિંદ કેજરીવાલજી નિર્દોષ સાબિત, સત્યનો વિજય થયો : મનોજ સોરઠીયા દિલ્હી હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદામાં અરવિંદ કેજરીવાલ નિર્દોષ જાહેર :...
આપખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા કરે છે : ગોપાલ ઇટાલિયા

ANIL PATEL
જૂનાગઢ ફરિયાદ નિવારણ બેઠકમાં આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લોકોના પ્રશ્નો રજૂ કર્યા નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા...