Gujarat Plus
Breaking News

Author : ANIL PATEL

https://gujaratplus.in/ - 119 Posts - 0 ટિપ્પણીઓ
અન્યઆપગુજરાતરાજનીતિ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે

ANIL PATEL
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે Punjab Chief Minister Bhagwant Mann to visit Gujarat on Wednesday 28 જાન્યુઆરીના રોજ પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત...
આપગુજરાતરાજનીતિ

મતદાન મુદ્દે જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે, જેથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય: ઈસુદાન ગઢવી

ANIL PATEL
AAP ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક દિન નિમિત્તે ઈસુદાન ગઢવીએ ધ્વજવંદન કર્યું, દેશવાસીઓને શુભેચ્છા...
આપગુજરાતરાજનીતિ

વૈદેહી ઈટાલીયા તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામના.

ANIL PATEL
ગોપાલ ઇટાલિયાએ પોતાની દિકરી વૈદેહી ઇટાલિયાનું ફેસબુક ઉપર ફોટો પોસ્ટ કરી કર્યું છે, ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પહેલા જ ફેસબુક ઉપર લાઇવ કરીને સત્તા પક્ષ...
આપગુજરાતરાજનીતિ

દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરતા ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવાએ શુ કહ્યું

ANIL PATEL
દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરતા ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવાએ આપી પ્રતિક્રિયા વિપક્ષને ડરાવવા ઈડીનો ઉપયોગ થાય છે, ભાજપમાં જોડાય તો વોશિંગ...
આપગુજરાતરાજનીતિ

ભાજપના ખોટા કેસો અને EDના દુરુપયોગ પર ન્યાયાલયની મોહર : મનોજ સોરઠીયા

ANIL PATEL
ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં,અરવિંદ કેજરીવાલજી નિર્દોષ સાબિત, સત્યનો વિજય થયો : મનોજ સોરઠીયા દિલ્હી હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદામાં અરવિંદ કેજરીવાલ નિર્દોષ જાહેર :...
આપખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા કરે છે : ગોપાલ ઇટાલિયા

ANIL PATEL
જૂનાગઢ ફરિયાદ નિવારણ બેઠકમાં આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લોકોના પ્રશ્નો રજૂ કર્યા નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા...
આપગુજરાતરાજનીતિ

અમદાવાદ અમરાઈવાડીમાં નળમાંથી નિકળ્યું રંગીન પાણી, AAP વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે તંત્ર પર કર્યા પ્રહાર

ANIL PATEL
અમદાવાદ અમરાઈવાડીમાં નળમાંથી નિકળ્યું રંગીન પાણી, AAP વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે તંત્ર પર કર્યા પ્રહાર આ ભાજપની સ્પેસ ટેક્નોલોજીથી પીવાના પાણીની જગ્યાએ ગંદું રંગીન પાણી...
આપગુજરાતરાજનીતિ

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : ઇસુદાન ગઢવી

ANIL PATEL
તારીખ : 23/01/2026 અગાઉ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં ધકેલવમાં આવ્યા હતા, તે બાબતે કોર્ટે નિર્દોષ જાહેર કરતા AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા...
આપગુજરાતરાજનીતિ

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL
સુરતના માંડવી ટાંકી દુર્ઘટનામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ ભાજપ કનેક્શનના પુરાવા રજૂ કર્યા માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ...
ક્રાઇમતાજા સમાચાર

અમદાવાદની DPS સહીત 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઈલ મળતા જ વિદ્યાર્થીઓને રજા અપાઈ !

ANIL PATEL
અમદાવાદની DPS સહીત 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઈલ મળતા જ વિદ્યાર્થીઓને રજા અપાઈ ! અમદાવાદ શહેરની સાત જેટલી સ્કૂલને આજે (23મી જાન્યુઆરી) વહેલી...