ગુજરાતમાં ખેડૂતો આક્રમક: વીજપોલ નીતિ મુદ્દે રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી, 12 દિવસથી અન્નત્યાગ
એક તરફ રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. બીજી તરફ, પોતાની જમીન અને હક્ક માટે મોરબી અને જેતપુરના ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નનો ત્યાગ...
