અમદાવાદમાં આવતીકાલે જગન્નાથજીની જળયાત્રા: ૧૦૮ કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન ૧૫ દિવસ મોસાળ સરસપુર જશે
ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં અમદાવાદની રથયાત્રાનું સ્થાન અનન્ય છે. અષાઢી બીજના પાવન પર્વે યોજાતી આ રથયાત્રા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાના...
