Gujarat Plus
Breaking News

Tag : Rath Yatra Route Safety

ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ રથયાત્રા: ભક્તોની સુરક્ષા માટે રૂટ પરથી 130થી વધુ જોખમી મકાનોના ભાગો હટાવાયા, ધાબા પર ભીડ પણ કંટ્રોલ કરાશે

praxpatel
અમદાવાદમાં આગામી 16 જુલાઈ, 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાશે. આ ભવ્ય મહોત્સવ શાંતિપૂર્ણ, સલામત અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર...