Gujarat Plus
Breaking News

Tag : વિદેશ મંત્રાલય

આંતરરાષ્ટ્રીય

ક્યાં સુધી યુદ્ધનો ભોગ બનશે ભારતીયો? યુક્રેનમાં વધુ એક જહાજ પર હુમલા બાદ બે ક્રૂ મેમ્બર ગુમ

praxpatel
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના ઓડેસા બંદર પર 26 જુલાઈએ એક ભારતીય વેપારી જહાજ પર હુમલો થયો...
રાષ્ટ્રીય

માતા-પિતાનો એકનો એક પુત્ર, એક મહિના પહેલાં જ થઈ હતી સગાઈ: રશિયાના હુમલામાં ભારતીયનું મોત!

praxpatel
યુક્રેનના ઓડેસા બંદર નજીક એક માલવાહક જહાજ (MV ગોલ્ડન લિયો) પર રશિયન દળો દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 4 ભારતીયો સહિત કુલ...
રાષ્ટ્રીય

‘પોતાના ગિરેબાનમાં ઝાંકે પાકિસ્તાન’: કરાચી આતંકી હુમલા પર ભારતે પાડોશી દેશને આપ્યો જડબાતોડ જવાબ

praxpatel
પાકિસ્તાનના કરાચી માં શનિવારે સાંજે એક મોટો આતંકી હુમલો થયો હતો. કેટલાક આતંકવાદીઓ સિંઘ રેન્જર્સના મુખ્યાલયની અંદર ઘૂસી ગયા હતા. આ હુમલાને નિષ્ફળ બનાવતી વખતે...
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

શું PM મોદીને ઈરાન પરના હુમલાની અગાઉથી જાણ હતી? કેન્દ્ર સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ

praxpatel
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઈઝરાયલ મુલાકાતને લઈને ઉઠેલા સવાલો પર ભારત સરકારે આજે સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશ...