Gujarat Plus
Breaking News

Tag : રણુજા યાત્રા અકસ્માત

ગુજરાતતાજા સમાચાર

ભારતમાલા રોડ પર કાળમુખો અકસ્માત: રણુજાથી દર્શન કરી પરત ફરતા બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટી, ૩ ના મોત, ૩ ઈજાગ્રસ્ત

praxpatel
બનાસકાંઠા જિલ્લાના એક પરિવાર માટે રાજસ્થાનની ધાર્મિક યાત્રા માતમમાં ફેરવાઈ ગઈ છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવે પર એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો...