Gujarat Plus
Breaking News
આપગુજરાતરાજનીતિ

પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પહોચ્યા તો એએમસીએ આપના ઝંડા ઉતાર્યા !

🔹ભાજપને ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટીનો જ ડર છે અને ભાજપ પોતે આ વાત સાબિત કરે છે આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનરો હટાવીને.

🔹પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અમદાવાદ ખાતે આવ્યા છે ત્યારે તેમના સમર્થનમાં લગાવવામાં આવેલ પોસ્ટરો AMC દ્વારા હટાવવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા પણ જ્યારે આપના રાષ્ટ્રિય કન્વીનર કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ એએમસીએ તમામ ઝંડા અને પ્રચાર સામગ્રી ઉતારી દીધી હતી જેના કારણે પણ આપના નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, તેઓ જણાવી રહ્યા છે કે આપની વધતી લોક પ્રિયતાથી ભાજપ ડરીને આવા નીચ પ્રકારના કાર્યો કરે છે, પણ હવે લોકો જાગી ગયા છે,

સંબંધિત પોસ્ટ્સ

સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’: PM મોદી, પ્રિયંકા ગાંધી, રાજનાથ હાજર રહ્યા, G-RAM-G બિલના વિરોધમાં TMCએ સંસદમાં આખી રાત ધરણા કર્યા

Gujarat Plus

અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ: આજથી ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો પ્રારંભ, જાણો કાર્યક્રમ

ANIL PATEL

વીજ કંપનીઓની જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં!

Maheriya Nirali