જાતીય સતામણી કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા
જાતીય સતામણીના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરીને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે...
