રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં અત્યારે ઘઉંની નવી સિઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. હોળી બાદ બજારમાં તાજા પાકની આવક થતાં વેપારીઓમાં ઉત્સાહ અને ખરીદદારોમાં રસ બંને...
ખેડૂતોને યુરિયા ખાતરની સાથે લિક્વિડ યુરિયા ખાતર ફરજિયાત ખરીદવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઊઠી હતી. જેને લઈને આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો....
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત...
રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં કથિત દબાણો દૂર કરવા સોમવારે એક મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી અને 1500થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. રાજકોટ શહેરમાં...
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં નેશનલ...
Dwarka Jagat Mandir Phuldol Utsav : આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને...
Kirti Patel Case: સોશિયલ મીડિયા ફેમ અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ખંડણીના એક કેસમાં જામીન મળ્યા બાદ જૂનાગઢના...
ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોને ધાર આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. “પરિવર્તન લાવો… ખેડૂત બચાવો…” ના નારા...