Gujarat Plus
Breaking News

Tag : gujaratplus

gujaratplusખેડૂતગુજરાત

હોળી પછીના ઘઉં કેમ ગણાય છે સૌથી શ્રેષ્ઠ? દાણાપીઠના વેપારીઓએ ખોલ્યું રહસ્ય

aminparmar
રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં અત્યારે ઘઉંની નવી સિઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. હોળી બાદ બજારમાં તાજા પાકની આવક થતાં વેપારીઓમાં ઉત્સાહ અને ખરીદદારોમાં રસ બંને...
ખેડૂતગુજરાતતાજા સમાચાર

ખેડૂતોને યુરિયા ખાતર સાથે લિક્વિડ યુરિયાની બોટલ પધરાવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો, સરકારે શું કાર્યવાહી કરી તે જણાવ્યું

aminparmar
ખેડૂતોને યુરિયા ખાતરની સાથે લિક્વિડ યુરિયા ખાતર ફરજિયાત ખરીદવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઊઠી હતી. જેને લઈને આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો....
તાજા સમાચાર

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

aminparmar
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત...
gujaratplusગુજરાત

રાજકોટ : જંગલેશ્વરમાં દુકાનદારો, ફેરિયાઓએ કહ્યું, “મકાન સાથે અમારી કમ્મર પણ ભાંગી નાખી”

aminparmar
રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં કથિત દબાણો દૂર કરવા સોમવારે એક મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી અને 1500થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. રાજકોટ શહેરમાં...
gujaratplusતાજા સમાચાર

હોલિકા દહન સમયે કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો 5 મહત્ત્વના નિયમ

aminparmar
હોલિકા દહનના મહત્ત્વના નિયમ પ્રદક્ષિણા અને અર્પણનું મહત્ત્વ હોલિકા દહન પહેલા કાચા દોરા અથવા કલાવા લઈને 5થી 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ જવ અથવા...
ગુજરાતલાઈફ સ્ટાઇલ

કેન્દ્રીય કર્મીઓ સહિત પેન્શનરો માટે ખુશ ખબર! વાંચો 8માં પગારપંચ પર લેટેસ્ટ અપડેટ

aminparmar
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં નેશનલ...
gujaratplusગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો

aminparmar
શું હતી સમગ્ર ઘટના? આંબાવાડીમાં રહેતા 59 વર્ષીય પ્રદીપભાઈ નાયકે થોડા સમય પહેલા HSBC બેન્કના ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી હતી. ઠગોએ આ તકનો...
gujaratplusગુજરાતતાજા સમાચાર

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય

aminparmar
Dwarka Jagat Mandir Phuldol Utsav : આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને...
તાજા સમાચાર

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી

aminparmar
Kirti Patel Case: સોશિયલ મીડિયા ફેમ અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ખંડણીના એક કેસમાં જામીન મળ્યા બાદ જૂનાગઢના...
AAPખેડૂત આંદોલનગુજરાત

પરિવર્તન લાવો… ખેડૂત બચાવો…’:સોમનાથથી ‘AAP’ની 13 દિવસીય ‘ખેડૂત યાત્રા’નો પ્રારંભ; 8 જિલ્લામાં ફરી ખેડૂતોની વેદનાને વાચા આપશે, 8 માર્ચે ગાંધીનગરમાં સમાપન

aminparmar
ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોને ધાર આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. “પરિવર્તન લાવો… ખેડૂત બચાવો…” ના નારા...