ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોટી બેદરકારી: 19 વર્ષથી નથી આપ્યો હિસાબ, CAG રિપોર્ટમાં ખુલાસો
ગુજરાત સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. રાજ્યના પ્રખ્યાત મંદિરોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા 19 વર્ષથી...
