એર ઈન્ડિયાના મુસાફરો ખાસ નોંધ લેજો: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પર શિફ્ટ થશે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પરથી મુસાફરી કરતા એર ઈન્ડિયાના મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયાએ તેની તમામ ડોમેસ્ટિક...
