અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર: પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો કર્યો વધારો
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦નો વધારો...
