Pm મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. તેઓ આ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર...
પુર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરીને કોંગ્રેસમાં સામેલ થયા. દાહોદ સ્થિત જનઆક્રોશ યાત્રા સમાપન સમારોહમાં ઉપસ્થિત...
પ્રધાનમંત્રી મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવવાના છે. તેમના આ 2 દિવસના પ્રવાસને લઈને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના...
સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ. સુમુલમાં જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી છે. હજારથી વધુ સભાસદો સુમુલ ડેરી પહોંચ્યા હતા. સુમુલ...
સુરેન્દ્રનગરના ૧૫૦૦ કરોડના જમીન સંપાદન (એન.એ) કૌભાંડમાં હવે કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જે મુદ્દે પાટીદાર સમાજની અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતે જનક્રાંતિ મહારેલી...
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગડ ગામે ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજજનોની વિશાળ બેઠક યોજાઈ, જેમાં...
બગદાણા ધામ વિવાદ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દના વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક...