Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

બગદાણા કાંડ એસઆઇટીએ બે પીઆઇની કરી પુછપરછ !

ભાવનગર બગદાણા

બગદાણા નવનીત બાલધીયા માર મારવા ના કેસ મામલે

બન્ને PI પહોંચ્યા ભાવનગર IG કચેરીએ

બગદાણાના તત્કાલીન મહીલા PI ડિ. વી. ડાંગર કચેરીએ પહોચ્યા

SIT બન્ને PI ની સમન્સ ને લઇને કરી પુછપરછ

SIT એ બગદાણાના તત્કાલીન PI ડિ. વી. ડાંગર અને PI કે.એસ. પટેલને પાઠવ્યું હતુ સમન્સ

નવનીત બાલધીયા કેસમાં આજે બંને PI ની SIT કરશે પુછપરછ બાદ જોવાનું રહ્યું કે શું નવા ખુલાસા થાય છે કે નહી ?

૨૯ ડિસેમ્બરે રાત્રે બગદાણાના નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલાની ઘટના બની હતી,આઠ શખ્સો સામે નોધાઈ હતી ફરીયાદ

બગદાણા પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતુ

ત્યાર બાદ અન્ય બે આરોપીઓ ની SIT એ કરી છે ધરપકડ

સંબંધિત પોસ્ટ્સ

મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડ્યો અને કોંગ્રેસનો હાથ પકડ્યો, દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં વિધિવત જોડાયા

Maheriya Nirali

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

ANIL PATEL

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL