‘પીએમ મોદીથી આટલો જ પ્રેમ છે તો વિદેશમાં કેમ રહો છો?’, વિવેક ઓબેરોય અને માધવન પર રાજ ઠાકરેના તીખા પ્રહારો
મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના ૨૦મા સ્થાપના દિવસ નિમિત્તે એમએનએસ (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે દેશના મહત્વના...
