શામળાજી જનારા ભક્તો માટે ખુશખબર: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઉભી રહેશે, જાણો વિગત
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના દર્શનાર્થે જતા ભક્તો માટે રેલવે વિભાગે એક મોટો અને આનંદદાયક નિર્ણય લીધો છે. હવેથી અમદાવાદ (અસારવા) અને ઉદયપુર વચ્ચે દોડતી હાઈ-સ્પીડ...
