આવી ગયો કળિયુગનો અંત? રહસ્યમયી ગ્રંથ કાલજ્ઞાનમમાં લાલ વરસાદ, મહાયુદ્ધ અને કલ્કિ અવતારની ભવિષ્યવાણી
ભારતની પવિત્ર ભૂમિ પર થઈ ગયેલા મહાન સિદ્ધ સંતો પૈકી આંધ્રપ્રદેશના સંત શ્રી પોતુલૂરી વીર બ્રહ્મેન્દ્ર સ્વામીનું નામ અગ્રણી છે. 1608માં જન્મેલા બ્રહ્મેન્દ્ર સ્વામીએ તેલુગુ...
