હવે મંદિરો-પર્યટન સ્થળો પર નહીં દેખાય ભિક્ષુકો: ગુજરાતના 4 સ્થળોથી શરૂ થશે મોટું અભિયાન
ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર ભિક્ષાવૃત્તિની સામાજિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને ભિક્ષુકો ને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે કમર...
