Gujarat Plus
Breaking News

Category : આપ

આપગુજરાતરાજનીતિ

ચૂંટણી પંચ તટસ્થ રહે, નહીં તો આમ આદમી પાર્ટી કાયદેસર કાર્યવાહી કરશે : ઇસુદાન ગઢવી

ANIL PATEL
મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ સામે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ આમ આદમી પાર્ટીએ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં થતા ગોટાળા...
આપગુજરાતરાજનીતિ

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL
ગુજરાતના વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલના પ્રધાનમંત્રી મોદી પર પણ તીવ્ર પ્રહાર પ્રધાનમંત્રીજીએ પોતાની સભામાં આદિવાસી સમાજના પૈસા ખર્ચ્યા :...
આપગુજરાત

ગુજરાતની જનતા 2027માં ભાજપને ઉખેડી ફેંકવા થનગની રહી છે – અરવિંદ કેજરીવાલ

ANIL PATEL
અમદાવાદ: કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છે છે: અરવિંદ કેજરીવાલ. ભાજપના સભ્યો સત્ય સાંભળવા માંગતા નથી: કેજરીવાલ. સાણંદના લોદરિયાલમાં AAP...
આપગુજરાતરાજનીતિ

ઇશુદાન ગઢવીએ બેટિંગમાં હાથ આજમાવ્યો ! શુ રાજનીતિમાં ચોગા લાગશે કે છગ્ગા !

ANIL PATEL
ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી તથા પ્રાર્થના ફાઉન્ડેશનના દ્વારા સંયુક્ત ઉપક્રમે સોડસલા, સલાયા ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના ફાઉન્ડેશન ની ટીમ...
આપરાજનીતિ

AAP નેતા પ્રવીણ રામની તસ્વીરો સાથે આપ નેતાઓએ ઘેડ મુદ્દે પ્રદર્શન કર્યું !

ANIL PATEL
ઘેડ મુદ્દે આંદોલન ચલાવનાર પ્રવીણ રામ હાલ જેલમાં, પરંતુ AAP ફરી એકવાર આક્રમક મૂડમાં પ્રવીણ રામની 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રાના કારણે સરકારે ઘેડ વિસ્તાર...
આપગુજરાત

જેતપુરમાં નિધન થયેલા ખેડૂતના ત્યાં પહોચ્યા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કર્યા પ્રહારો

Maheriya Nirali
રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં એક ખેડૂતનો હાર્ટ એટેકથી મોત થયુ, આરોપ લાગ્યો કે જેટકો કંપનીની દાદાગીરીના કારણે મોત થયુ છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પહોચ્યા...
આપખેડૂત આંદોલનરાજનીતિ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે કંપનીની દાદાગીરી અને ત્રાસથી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત, ગોપાલ ઇટાલીયાએ લીધી પરિવારની મુલાકાત

ANIL PATEL
રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ દાદાગીરી કરીને વીજળીની લાઈનો નાખી, વળતર આપ્યું નહીં: ગોપાલ ઇટાલીયા પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં...
આપ

ભાજપ તેરે શાસન મેં, તકલીફ હૈ રાશન મેં’ – રાશનમાં થતી ધાંધલી બાબતે આમ આદમી પાર્ટીએ રેલી કાઢી

ANIL PATEL
ભાજપ તેરે શાસન મેં, તકલીફ હૈ રાશન મેં’ – લિંબાયતમાં ભાજપના આખલાઓ દ્વારા રાશનમાં થતી ધાંધલી બાબતે આમ આદમી પાર્ટીએ રેલી કાઢી ભાજપના નકલી દલાલો...
આપ

જુઠ્ઠા લાલની જુઠ્ઠી પાર્ટી ભાજપ, વલસાડમાં આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયો નથી : કમલેશ પટેલ AAP

ANIL PATEL
જુઠ્ઠા લાલની જુઠ્ઠી પાર્ટી ભાજપ, વલસાડમાં આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયો નથી : કમલેશ પટેલ AAP AAPના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો દાવો...
આપગુજરાત

સરકારની અણઆવડતના કારણે ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટ થયો – ડો કરણ બારોટ

ANIL PATEL
AAP મધ્ય ઝોન કાર્યકારી અઘ્યક્ષ ડો. જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સહિત સમગ્ર ટીમે સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત...