કોર્પોરેશનની બેદરકારીથી 35 વર્ષના યુવાનના મોત મુદ્દે AAP નેતા બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં કોર્પોરેશનની ઓફિસમાં હલ્લાબોલ
AAP નેતાઓ જાણે ક્રિમીનલ હોય એમ મેઇન ગેટ બંધ કરી દીધો, છેવટે ગેટ કૂદીને આવેદન આપવા ગયા AAP યોદ્ધાઓ ગેટ કૂદી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું,...
