Gujarat Plus
Breaking News

Category : ગુજરાત

ગુજરાત

સુરતના ઉધના અમૃત નગરમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે

Maheriya Nirali
દુષિત પાણી આવતું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પાણી ખરાબ આવતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે. ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે...
ગુજરાત

બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન

Maheriya Nirali
બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન થયું, સમાજના વિદ્યાર્થીઓ, સામાજિક-રાજકીય પ્રતિનિધિઓ, હોદ્દેદારો, સમાજના શ્રેષ્ઠિઓ , શહીદ પરિવારના સદસ્યોનું વિશિષ્ટ...
અન્યખેડૂત આંદોલનગુજરાત

સરકાર સાથે સમાધાન કરીને કિસાન સંઘ ફસાયું ! વિદ્રોહ ફાટી નિકળ્યું !

ANIL PATEL
ખેડ઼ૂતની માંગો મુદ્દે જ્યારથી કિસાન સંઘે સમાધાન કર્યુ છે ત્યારથી તેની ટિકાઓ થઇ રહી છે, મહત્વપુર્ણ બાબત એ છે કે હવે કિસાન સંઘમાં અંદરો અંદર...
અન્યખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને શુ આપ્યો જવાબ !

ANIL PATEL
કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને આપ્યો જવાબ ! હાલના સમયમાં અમુક રાજકીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ દ્વારા જાતને “બિનરાજકીય” તરીકે રજૂ કરીને ગુજરાતના ખેડૂત...
ગુજરાતશિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીની દલા તરવાડી જેવો નિયમ,, 22 અધિકારીઓ લઇ રહ્યા છે હજારો રુપિયાનો લાભ !

ANIL PATEL
ગુજરાત યુનિવર્સિટીની દલા તરવાડી જેવો નિયમ,, 22 અધિકારીઓ લઇ રહ્યા છે હજારો રુપિયાનો લાભ ! ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ વિદ્યાર્થિઓના હીતમાં થવાના બદલે દલા તરવાડી કહેવતની...
ગુજરાતરાજનીતિ

સોમનાથમાં પીએમ મોદી કરશે સંબોધન, સોમનાથ મહાદેવમાં પહોચશે હજારો શ્રધ્ધાળુઓ

Maheriya Nirali
સોમનાથ મંદીર પરીસરમાં કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી એ પત્રકાર પરિષદ યોજી. વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ દરમિયાન સમગ્ર કાયઁક્રમની રૂપરેખા આપી. 108 અશ્વો સાથે સોમનાથના ઇતીહાસમા સૌ...
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી પીવા લોકો મજબુર, રોગચાળો ફાટશે તો કોણ જવાબદાર

Maheriya Nirali
ઇન્દોરનુ જલ કાંડ બધાને યાદ હશે, જેમાં સંખ્યાબંધ્ધ બાળકો અને લોકો એટલે ગુજરી ગયા કે ત્યાં નગર નિગમ શુદ્ધ પાણી ન આપી શક્યુ, પણ આ...
ગુજરાત

દાંતાના આ ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની કેમ આપી ચિમકી!

Maheriya Nirali
બનાસકાંઠાના દાંતાના બોરડીયાલા ગામને હડાદ તાલુકામાં સમાવતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે, ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે તંત્રે વહીવટી સરળતા માટે ખેડૂતોને હેરાન કર્યા છે. ગ્રામજનો...
ગુજરાતશિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીના ઇંચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ ના-લાયક !

ANIL PATEL
ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પિયુષ પટેલ ના-લાયક ! ગુજરાત યનુવર્સિટીના કુલપતિના લડકા રજીસ્ટ્રાર પિયુષ પટેલની લાયકને લઇને વિવાદ ઉઠ્યો છે, આ બાબતે વિજિલન્સ વિભાગમાં ફરિયાદ થઇ...
ગુજરાતરાજનીતિ

PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ, મેટ્રોમાં બેસી PM મોદી જશે અમદાવાદથી ગાંધીનગર

Maheriya Nirali
Pm મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. તેઓ આ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર...