Gujarat Plus
Breaking News

Tag : gujarat plus

ગુજરાતતાજા સમાચાર

સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ

ANIL PATEL
Surat IT Raids: ડાયમંડ સિટી સુરતમાં બુધવારે (28મી જાન્યુઆરી) વહેલી સવારથી આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ ગ્રુપના ઠેકાણાઓ...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદીઓ માટે મોટી રાહત, બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ ફરી શરુ કરાયો

ANIL PATEL
Ahmedabad News: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતાં મહત્ત્વપૂર્ણ શાહીબાગ અંડર બ્રિજને આજથી (28મી જાન્યુઆરી) વાહનચાલકો માટે ફરીથી ખૂલ્લો મૂકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઇસ્પીડ...
ગુજરાતતાજા સમાચાર

ડાંગના સાપુતારામાં ઘાટ પર સૈન્યની ટ્રક પલટતાં અફરાતફરી, 9 જવાનો ઈજાગ્રસ્ત

ANIL PATEL
Army Convoy Accident In Dang: ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગો પર બુધવારે (28મી જાન્યુઆરી) દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલો ભારતીય સેનાના કાફલાને...
ક્રાઇમગુજરાત

‘બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર છે..’, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ANIL PATEL
અમદાવાદના ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસને મળતી માહિતી અનુસાર, ઇમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે....
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ!

ANIL PATEL
Gujarat University In Ahmedabad: અમદાવાદ સ્થિત અને રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાના ધામમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી આ ઘટનાએ શિક્ષણ...
તાજા સમાચારરાજનીતિ

‘હું શરદ પવારનો દીકરો હોત તો..’ અજિત પવારની એક ઇચ્છા જે કાયમ માટે અધૂરી રહી ગઈAjit Pawar Death in Plane

ANIL PATEL
Ajit Pawar Death in Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી, 2026) વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ અહેવાલથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર...
ક્રાઇમગુજરાત

ગઢડા તાલુકાના જલાલપર ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બેંક મેનેજરે અંદાજે 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી

Maheriya Nirali
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપર ગામમાં આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર આનંદભાઈ પોપટભાઈ સગર દ્વારા અંદાજે 100 જેટલા ખાતેદારોના બચત ખાતા અને...
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી પીવા લોકો મજબુર, રોગચાળો ફાટશે તો કોણ જવાબદાર

Maheriya Nirali
ઇન્દોરનુ જલ કાંડ બધાને યાદ હશે, જેમાં સંખ્યાબંધ્ધ બાળકો અને લોકો એટલે ગુજરી ગયા કે ત્યાં નગર નિગમ શુદ્ધ પાણી ન આપી શક્યુ, પણ આ...
ખેડૂત આંદોલનગુજરાત

વીજ કંપનીઓની જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં!

Maheriya Nirali
સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદાઓ માટે કાયદાઓનો દૂર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ ખેડૂત આગેવાન પાલ ભાઇ આંબલિયાએ કર્યો છે, તેઓએ સવાલ ઉઠાવ્યો છે...