Gujarat Plus
Breaking News

Category : આપ

આપગુજરાતરાજનીતિ

વૈદેહી ઈટાલીયા તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામના.

ANIL PATEL
ગોપાલ ઇટાલિયાએ પોતાની દિકરી વૈદેહી ઇટાલિયાનું ફેસબુક ઉપર ફોટો પોસ્ટ કરી કર્યું છે, ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પહેલા જ ફેસબુક ઉપર લાઇવ કરીને સત્તા પક્ષ...
આપરાજનીતિ

EROની શંકાસ્પદ ભૂમિકા સામે AAP લીગલ સેલની ફરિયાદ : પ્રણવ ઠક્કર AAP

Maheriya Nirali
મતદારોના નામ કાપવાના ષડયંત્ર મામલે આમ આદમી પાર્ટીની ઇલેક્શન કમિશનમાં રજૂઆત ભાજપ દ્વારા ફોર્મ નં. 7ના દુરુપયોગ સામે AAP આક્રમક, ખોટી રીતે ફોન નંબર સેવન...
આપગુજરાતરાજનીતિ

દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરતા ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવાએ શુ કહ્યું

ANIL PATEL
દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરતા ધારાસભ્યો ચૈતર વસાવા અને હેમંત ખવાએ આપી પ્રતિક્રિયા વિપક્ષને ડરાવવા ઈડીનો ઉપયોગ થાય છે, ભાજપમાં જોડાય તો વોશિંગ...
આપગુજરાતરાજનીતિ

ભાજપના ખોટા કેસો અને EDના દુરુપયોગ પર ન્યાયાલયની મોહર : મનોજ સોરઠીયા

ANIL PATEL
ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં,અરવિંદ કેજરીવાલજી નિર્દોષ સાબિત, સત્યનો વિજય થયો : મનોજ સોરઠીયા દિલ્હી હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદામાં અરવિંદ કેજરીવાલ નિર્દોષ જાહેર :...
આપખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા કરે છે : ગોપાલ ઇટાલિયા

ANIL PATEL
જૂનાગઢ ફરિયાદ નિવારણ બેઠકમાં આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લોકોના પ્રશ્નો રજૂ કર્યા નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા...
આપગુજરાતરાજનીતિ

અમદાવાદ અમરાઈવાડીમાં નળમાંથી નિકળ્યું રંગીન પાણી, AAP વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે તંત્ર પર કર્યા પ્રહાર

ANIL PATEL
અમદાવાદ અમરાઈવાડીમાં નળમાંથી નિકળ્યું રંગીન પાણી, AAP વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે તંત્ર પર કર્યા પ્રહાર આ ભાજપની સ્પેસ ટેક્નોલોજીથી પીવાના પાણીની જગ્યાએ ગંદું રંગીન પાણી...
આપગુજરાતરાજનીતિ

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : ઇસુદાન ગઢવી

ANIL PATEL
તારીખ : 23/01/2026 અગાઉ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં ધકેલવમાં આવ્યા હતા, તે બાબતે કોર્ટે નિર્દોષ જાહેર કરતા AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા...
આપગુજરાતરાજનીતિ

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL
સુરતના માંડવી ટાંકી દુર્ઘટનામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ ભાજપ કનેક્શનના પુરાવા રજૂ કર્યા માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ...
આપગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા

ANIL PATEL
ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા AAPના વધતા કદ પર ગોપાલ ઇટાલિયાના અભિનંદન, 2027માં પરિવર્તનની આગાહી ગુજરાતમાં AAP એકમાત્ર વાસ્તવિક...
આપગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

જગદ્ગુરુ શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં ઉતરેલા સુરત AAPના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ANIL PATEL
પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી AAP ગૌરક્ષા માટે અવાજ ઉઠાવનાર...