Gujarat Plus
Breaking News

Tag : aap

આપગુજરાતરાજનીતિ

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL
ગુજરાતના વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલના પ્રધાનમંત્રી મોદી પર પણ તીવ્ર પ્રહાર પ્રધાનમંત્રીજીએ પોતાની સભામાં આદિવાસી સમાજના પૈસા ખર્ચ્યા :...
આપગુજરાત

ગુજરાતની જનતા 2027માં ભાજપને ઉખેડી ફેંકવા થનગની રહી છે – અરવિંદ કેજરીવાલ

ANIL PATEL
અમદાવાદ: કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છે છે: અરવિંદ કેજરીવાલ. ભાજપના સભ્યો સત્ય સાંભળવા માંગતા નથી: કેજરીવાલ. સાણંદના લોદરિયાલમાં AAP...
આપરાજનીતિ

AAP નેતા પ્રવીણ રામની તસ્વીરો સાથે આપ નેતાઓએ ઘેડ મુદ્દે પ્રદર્શન કર્યું !

ANIL PATEL
ઘેડ મુદ્દે આંદોલન ચલાવનાર પ્રવીણ રામ હાલ જેલમાં, પરંતુ AAP ફરી એકવાર આક્રમક મૂડમાં પ્રવીણ રામની 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રાના કારણે સરકારે ઘેડ વિસ્તાર...
આપગુજરાત

જેતપુરમાં નિધન થયેલા ખેડૂતના ત્યાં પહોચ્યા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કર્યા પ્રહારો

Maheriya Nirali
રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં એક ખેડૂતનો હાર્ટ એટેકથી મોત થયુ, આરોપ લાગ્યો કે જેટકો કંપનીની દાદાગીરીના કારણે મોત થયુ છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પહોચ્યા...
આપ

ભાજપ તેરે શાસન મેં, તકલીફ હૈ રાશન મેં’ – રાશનમાં થતી ધાંધલી બાબતે આમ આદમી પાર્ટીએ રેલી કાઢી

ANIL PATEL
ભાજપ તેરે શાસન મેં, તકલીફ હૈ રાશન મેં’ – લિંબાયતમાં ભાજપના આખલાઓ દ્વારા રાશનમાં થતી ધાંધલી બાબતે આમ આદમી પાર્ટીએ રેલી કાઢી ભાજપના નકલી દલાલો...