Gujarat Plus
Breaking News
આપગુજરાત

જેતપુરમાં નિધન થયેલા ખેડૂતના ત્યાં પહોચ્યા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કર્યા પ્રહારો

રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં એક ખેડૂતનો હાર્ટ એટેકથી મોત થયુ, આરોપ લાગ્યો કે જેટકો કંપનીની દાદાગીરીના કારણે મોત થયુ છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પહોચ્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં ભાજપ સરકારે દાદાગિરી કરીને ગમે ત્યાંથી લાઇન નાખવાનું કામ શરુ કર્યું છે, ભાજપ સરકાર, સરકારી કર્મચારીઓ અને કંપનીઓએ ગેંગ બનાવીને ગુજરાતના 800 ગામડાઓને ચૂંથી નાખ્યા, પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં લાઇનો નાખવામાં આવી , જેથી ખેડૂતને આઘાત લાગતા મોત થયુ છે.

સંબંધિત પોસ્ટ્સ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે

ANIL PATEL

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું, સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું

Maheriya Nirali

સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ!

Maheriya Nirali