Gujarat Plus
Breaking News

Category : રાષ્ટ્રીય

તાજા સમાચારરાષ્ટ્રીય

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યએ માંડ્યો મોરચો

ANIL PATEL
Shankracharya News: ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના...
તાજા સમાચારરાષ્ટ્રીયશિક્ષણ

યુજીસીના નવા નિયમોથી સમાજ વિખેરાઈ જશે : સુપ્રીમનો સ્ટે

ANIL PATEL
– શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાની માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ – નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો –...
તાજા સમાચારરાષ્ટ્રીય

BIG BREAKING | સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક લગાવી, કહ્યું- દુરુપયોગનો ખતરો

ANIL PATEL
કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા...
આપગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

જગદ્ગુરુ શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં ઉતરેલા સુરત AAPના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ANIL PATEL
પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી AAP ગૌરક્ષા માટે અવાજ ઉઠાવનાર...
અન્યગુજરાતરાષ્ટ્રીય

આજે પવન કેવો રહેશે? ઠંડી વધશે કે ઘટશે? ગુજરાતમાં બરફ જામે એવી ઠંડીની આગાહી

Maheriya Nirali
આજે બુધવારે ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવારની પતંગ રસિયાઓ ઘણા સમયથી રાહ જોતા હોય છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત...
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

મોદીની ડીગ્રી મામલે કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ !

ANIL PATEL
કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ ! પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને હાઈકોર્ટ તરફથી મોટો ઝડટો...
ખેડૂત આંદોલનગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

ANIL PATEL
ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ...
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

11 જાન્યુઆરીએ સોમનાથ આવશે PM મોદી, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે

Maheriya Nirali
પ્રધાનમંત્રી મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવવાના છે. તેમના આ 2 દિવસના પ્રવાસને લઈને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના...
રાષ્ટ્રીયસ્પોર્ટ્સ

દીવના ઘોઘલાબીચ પર ખેલો ઇન્ડીયા બીચ ફેસ્ટિવલ નો થયો પ્રારંભ, લોકગાયીકા ગીતા રબારીએ કર્યું લાઇવ પર્ફોર્મન્સ

Maheriya Nirali
ગીર સોમનાથ જીલ્લા નજીક આવેલ કેન્દ્ર સાસીત દીવ ના ઘોઘલાબીચ પર આ વર્ષ પણ ખેલો ઇન્ડીયા બીચ ફેસ્ટિવલ 2026 નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું. જેમા...
બિઝનેસરાષ્ટ્રીય

સાળંગપુર હનુમાનજી મંદિરમાં પાંચ કરોડનું દાન આપતા અંબાણી, સંતોએ મુકેશ અંબાણી પાસે શુ માંગ કરી?

Maheriya Nirali
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદા ની પૂજા કરી અને...