Gujarat Plus
Breaking News

Author : ANIL PATEL

https://gujaratplus.in/ - 98 Posts - 0 ટિપ્પણીઓ
આપગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

જગદ્ગુરુ શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં ઉતરેલા સુરત AAPના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ANIL PATEL
પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી AAP ગૌરક્ષા માટે અવાજ ઉઠાવનાર...
અન્યગુજરાતરાજનીતિ

સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર

ANIL PATEL
21/01/2026 સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર ભાજપની વિકાસ ટેકનોલોજીથી રોડ નહીં, પણ પાતાળલોકનો...
આપગુજરાતરાજનીતિ

ચૂંટણી પંચ તટસ્થ રહે, નહીં તો આમ આદમી પાર્ટી કાયદેસર કાર્યવાહી કરશે : ઇસુદાન ગઢવી

ANIL PATEL
મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ સામે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ આમ આદમી પાર્ટીએ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં થતા ગોટાળા...
અન્ય

મુંબઈના મેયર પદ માટે શિવસેના-ભાજપ વચ્ચે ખેંચતાણ?

ANIL PATEL
મુંબઈના મેયર પદ માટે શિવસેના-ભાજપ વચ્ચે ખેંચતાણ? નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 29 વિજેતા કોર્પોરેટરોને હોટલમાં રાખતાં રિસોર્ટ પોલિટિક્સ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પછી એકનાથ શિંદે મેયર...
આપગુજરાતરાજનીતિ

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL
ગુજરાતના વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલના પ્રધાનમંત્રી મોદી પર પણ તીવ્ર પ્રહાર પ્રધાનમંત્રીજીએ પોતાની સભામાં આદિવાસી સમાજના પૈસા ખર્ચ્યા :...
આપગુજરાત

ગુજરાતની જનતા 2027માં ભાજપને ઉખેડી ફેંકવા થનગની રહી છે – અરવિંદ કેજરીવાલ

ANIL PATEL
અમદાવાદ: કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છે છે: અરવિંદ કેજરીવાલ. ભાજપના સભ્યો સત્ય સાંભળવા માંગતા નથી: કેજરીવાલ. સાણંદના લોદરિયાલમાં AAP...
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા:

ANIL PATEL
Akshardham Case: ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવી મૂકનાર ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશ્યલ પોટા કોર્ટે 17મી જાન્યુઆરીના રોજ ત્રણ આરોપીઓ...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતના સમાજોમાં અચાનક પરિવર્તનની લહેર આવી :

ANIL PATEL
Gujarat Samaj Constitution Change : ગુજરાતમાં સમાજોના પરિવર્તનની લહેર… ઠાકોર, ચૌધરી અને હવે રબારી સમાજ પણ નવા બંધારણ તરફ આગળ વધી રહ્યા છે. આજે બનાસકાંઠાના...
ગુજરાતરાજનીતિ

પગાર આખા વર્ષનો અને કામ 22 દિવસ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં !

ANIL PATEL
ગુજરાતમાં ‘ભણે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત’ની વાતો વચ્ચે લોકશાહીના મંદિર સમાન વિધાનસભાની કામગીરીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભામાં વર્ષ દરમિયાન...
અન્ય

ભાજપ ભ્રષ્ટાચાર, ભય અને જેલની રાજનીતિ કરી રહ્યું છે, ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, ભયનું રાજ ચાલે છે : અરવિંદ કેજરીવાલ

ANIL PATEL
AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ પર આગમન આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીદિવસીય...