Gujarat Plus
Breaking News
બિઝનેસરાષ્ટ્રીય

સાળંગપુર હનુમાનજી મંદિરમાં પાંચ કરોડનું દાન આપતા અંબાણી, સંતોએ મુકેશ અંબાણી પાસે શુ માંગ કરી?

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદા ની પૂજા કરી અને હનુમાનજી દાદા ને પ્રાર્થના કરી હતી. આ સમયે સાળંગપુર હનુમાનજી મંદિર ના સંતો પણ જોડાયા હતા, મહત્વની વાત એ છે કે મંદિરની આરતી લાઇવ આવે તેવું આયોજન કરવા રજુઆત કરી હતી.

મુકેશ અંબાણી દ્રારા આ માંગ સ્વીકારી આગામી દિવસ માં જિયો નેટવર્ક પર સાળંગપુર હનુમાનજી મંદિર ની આરતી લાઈવ નિહાળી શકે તેવું આયોજન કરવાની ખાત્રી આપવામાં આવી હતી. તો મંદિરના વિકાસમાં 5 કરોડની માતબર રકમ નું દાન પણ અપર્ણ કર્યુ હતું.

 

સંબંધિત પોસ્ટ્સ

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યએ માંડ્યો મોરચો

ANIL PATEL

BIG BREAKING | સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક લગાવી, કહ્યું- દુરુપયોગનો ખતરો

ANIL PATEL

મોદીની ડીગ્રી મામલે કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ !

ANIL PATEL