કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે....
ગુજરાતમાં SIRની કામગીરી બાદ ઈલેક્શન કમિશન દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં લાખો લોકોના નામ કપાયા છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ...