Gujarat Plus
Breaking News

Tag : aap gujarat

આપગુજરાતરાજનીતિ

ન બેટાનું ન બાપુનું હવે ગુજરાત આપનું ! આપને ભાજપના પરિવારવાદને હથિયાર બનાવ્યો !

ANIL PATEL
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપે નવો સુત્ર કહો કે નારો આપ્યો છે, જેની પ્રેસ કોન્ફરન્સ ગોપાલ ઇટાલિયા કરવાના છે, ન બેટાનું ન બાપનું હવે...
આપગુજરાતરાજનીતિ

ગુજરાત SIR અપડેટ: 14.70 લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ, 1.83 લાખ નામ રદ કરવાની અપીલ

ANIL PATEL
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં...
અન્ય

જુનાગઢમાં SIRની કામગીરીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, 7A ફોર્મ ભરી વાંધો ઉઠાવનાર કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ કેમ કર્યું એફિડેવિટ ?

ANIL PATEL
જુનાગઢમાં SIRની કામગીરીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, 7A ફોર્મ ભરી વાંધો ઉઠાવનાર કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ કેમ કર્યું એફિડેવિટ? Shocking revelation regarding the functioning of SIR in...
આપગુજરાતરાજનીતિ

વૈદેહી ઈટાલીયા તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામના.

ANIL PATEL
ગોપાલ ઇટાલિયાએ પોતાની દિકરી વૈદેહી ઇટાલિયાનું ફેસબુક ઉપર ફોટો પોસ્ટ કરી કર્યું છે, ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પહેલા જ ફેસબુક ઉપર લાઇવ કરીને સત્તા પક્ષ...
આપગુજરાતરાજનીતિ

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL
સુરતના માંડવી ટાંકી દુર્ઘટનામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ ભાજપ કનેક્શનના પુરાવા રજૂ કર્યા માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ...
આપગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા

ANIL PATEL
ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા AAPના વધતા કદ પર ગોપાલ ઇટાલિયાના અભિનંદન, 2027માં પરિવર્તનની આગાહી ગુજરાતમાં AAP એકમાત્ર વાસ્તવિક...
ક્રાઇમગુજરાત

સવા ત્રણ કરોડ કઢાવવા સાહેબને 20 ટકામાં નક્કી કર્યુ છે ! કોણ છે એ પોલીસના સાહેબ !

Maheriya Nirali
મેસર્સ વિષ્ણુભાઈ કાન્તિલાલ એન્ડ કંપની (આંગડિયા) નાં ભાગીદાર કહે છે કે સવા ત્રણ કરોડ કઢાવવા માટે સાહેબ સાથે વીસ ટકા (પચાસેક લાખ) માં નક્કી કર્યું...
આપગુજરાત

જેતપુરમાં નિધન થયેલા ખેડૂતના ત્યાં પહોચ્યા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કર્યા પ્રહારો

Maheriya Nirali
રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં એક ખેડૂતનો હાર્ટ એટેકથી મોત થયુ, આરોપ લાગ્યો કે જેટકો કંપનીની દાદાગીરીના કારણે મોત થયુ છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પહોચ્યા...