પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે
Punjab Chief Minister Bhagwant Mann to visit Gujarat on Wednesday
28 જાન્યુઆરીના રોજ પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોંચશે, ગુરુદ્વારાના દર્શન કરશે: મનોજ સોરઠીયા
AAP સરકારની અનેક યોજનાઓ અને પંજાબના વિકાસની વાત લઈને મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પધારશે: મનોજ સોરઠીયા
મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની કાયાપલટ કરી, ઉડતા પંજાબને સમૃદ્ધિ તરફ લઈ ગયા: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાતમાં પણ બદલાવ લાવવા માટે કટિબદ્ધ: મનોજ સોરઠીયા
